રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સાબરકાંઠા15 જૂન, 2025| Super Admin

સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

સાબરકાંઠા; પ્લેન દૂરઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ

અમદાવાદ હવાઈ મથકેથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરના મોત થયા છે. આ દુખદ ઘટનાને પગલે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.મહેતાપુરા ચાર રસ્તા પર સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે ગઈકાલે સાંજે સ્થાનિક રહેવાસીઓ અને અગ્રણીઓ એકત્રિત થયા હતા. તેમણે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મુસાફરોની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

સંબંધિત સમાચાર