રખેવાળ
બ્રેકિંગ
સાબરકાંઠા18 માર્ચ, 2026| Super Admin

સાબરકાંઠા જિલ્લા પોલીસવડાનો મોટો નિર્ણય : વહીવટી કારણોસર 16 પોલીસકર્મીઓની બદલી

સાબરકાંઠા જિલ્લા પોલીસવડાનો મોટો નિર્ણય : વહીવટી કારણોસર 16 પોલીસકર્મીઓની બદલી

સાબરકાંઠા જિલ્લામાં 16 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને આ બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીમાં હેડક્વાર્ટર, ક્યુઆરટી, મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબલ્યુ વિજયનગર, ચિઠોડા, ઇડર અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (આહેકો), કોન્સ્ટેબલ અને વુમન પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.    

સંબંધિત સમાચાર