રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય26 જુલાઈ, 2025| Super Admin

રેલવેએ ઇતિહાસ રચ્યો : ભારતની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ

રેલવેએ ઇતિહાસ રચ્યો : ભારતની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ
હાઈડ્રોજન ટ્રેનથી પ્રદૂષણ પણ ઓછું થશે ટ્રેનના એન્જિનમાંથી માત્ર પાણીની વરાળ જ નીકળશે જેનાથી હાનિકારક વાયુઓનું ઉત્સર્જન નહીં થાય
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે  માહિતી આપતા જણાવ્યું હતું કે દેશની પ્રથમ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનનું ચેન્નાઇ ખાતે આવેલ ઈન્ટ્રીગલ કોચ ફેક્ટરી (ICF) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત 1200 HP હાઈડ્રોજન ટ્રેન વિકસાવી રહ્યું છે.હાઈડ્રોજન ટ્રેનથી પ્રદૂષણ પણ ઓછું થશે ટ્રેનના એન્જિનમાંથી માત્ર પાણીની વરાળ જ નીકળશે જેનાથી કાર્બન ડાયોક્સાઇડ,નાઇટ્રોજન ઓક્સાઇડ કે અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન નહીં થાય.
     

સંબંધિત સમાચાર