મોડાસા શહેરમાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા રસ્તા નડતર દબાણો દૂર કરવા આપવામાં આવેલા આદેશનું સકારાત્મક પાલન જોવા મળ્યું છે. મોડાસા-માલપુર રોડ પર સ્થિત ઐતિહાસિક રોકડીયા હનુમાન મંદિર પાસે કરાયેલું દબાણ મંદિરના સંચાલકો દ્વારા સ્વયંભૂ રીતે હટાવી લેવામાં આવ્યું છે. સરકારી નોટિસને માન આપીને તંત્રની કામગીરીમાં સહયોગ આપતા આ નિર્ણયની સ્થાનિક પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
મોડાસામાં પ્રેરણીય કિસ્સો: સરકારી આદેશનું પાલન કરી મંદિરનું દબાણ સ્વેચ્છાએ હટાવાયું

સંબંધિત સમાચાર
અરવલ્લીભિલોડા બજારમાં આખલા યુદ્ધ: વેપારીઓ અને રાહદારીઓમાં મચી ભારે અફરાતફરી
7 કલાક પહેલા
અરવલ્લીઅરવલ્લી LCBની મોટી રેડ: કઠવથ પાસેથી ₹6.66 લાખના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપાયો
9 કલાક પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં AAPનો આક્રોશ: ચૈતર વસાવા મામલે મોડાસામાં પદયાત્રા યોજી સરકારને ઘેરી
9 કલાક પહેલા
અરવલ્લીશામળાજી પોલીસની સફળતા: ગુમ થયેલો મોબાઈલ શોધી અરજદારને સોંપાયો
3 દિવસ પહેલા
