ખેતીવાડી અધિકારી દ્વારા 90 દિવસમાં ખરીદી પૂર્ણ કરવાની ખાત્રી અપાઈ હતી.તો કિસાન સંઘ દ્વારા એવી માંગણી કરાઈ છે કે 45 દિવસમાં મગફળીની ખરીદીને પૂર્ણ કરી દેવામાં આવે એવી માંગ કરાઈ છે.સમયસર ખેડૂતને તેના પૈસા મળે અને ખેડૂતની જરૂરિયાત પૂરી થાય અને હાલમાં સંતોષકારક કામગીરી થઈ રહી હોવાનું ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું.- હોમ
- /Uncategorized
- /પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા 50 ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદાઈ
પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા 50 ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદાઈ

ભારતીય કિસાન સંઘ દ્વારા 45 દિવસમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ કરવામાં આવે તેવી રજુઆત
રાજ્ય સરકારે ટેકાના ભાવ 1356 રૂપિયે મગફળી ખરીદવાની 11 તારીખથી શરૂઆત કરી હતી.માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂ કરાઇ હતી.જો કે સંતોષકારક કામગીરી ન થતાં ભારતીય કિસાન સંઘે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જેથી આજે સોમવારથી માર્કેટયાર્ડ દ્વારા મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા સંઘ ,તેલીબિયાં દિવેલા સંઘ,અને ખાનગી એફપીઓની મુલાકાત લેતાં ત્રણેય સંઘો ખરીદી કરી રહ્યાં છે.જ્યાં દિવસના 100 ખેડૂતોની મગફળી લેવાની શરૂઆત કરવાની તૈયારી બતાવી છે.
ખેતીવાડી અધિકારી દ્વારા 90 દિવસમાં ખરીદી પૂર્ણ કરવાની ખાત્રી અપાઈ હતી.તો કિસાન સંઘ દ્વારા એવી માંગણી કરાઈ છે કે 45 દિવસમાં મગફળીની ખરીદીને પૂર્ણ કરી દેવામાં આવે એવી માંગ કરાઈ છે.સમયસર ખેડૂતને તેના પૈસા મળે અને ખેડૂતની જરૂરિયાત પૂરી થાય અને હાલમાં સંતોષકારક કામગીરી થઈ રહી હોવાનું ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું.
ખેતીવાડી અધિકારી દ્વારા 90 દિવસમાં ખરીદી પૂર્ણ કરવાની ખાત્રી અપાઈ હતી.તો કિસાન સંઘ દ્વારા એવી માંગણી કરાઈ છે કે 45 દિવસમાં મગફળીની ખરીદીને પૂર્ણ કરી દેવામાં આવે એવી માંગ કરાઈ છે.સમયસર ખેડૂતને તેના પૈસા મળે અને ખેડૂતની જરૂરિયાત પૂરી થાય અને હાલમાં સંતોષકારક કામગીરી થઈ રહી હોવાનું ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
