આ બાબતે પાલીકાને જાણ કરતા પાલીકા સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર દોડી આવી પાલીકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.પણ જુવારનો બે વિઘમાં ઉભો ધાસચારો બળી જતાં મોટુ નુકસાન થતાં ખેડૂતની દિવાળી બગડી હતી. આગની જાણ થતાં ભાભર મામલતદાર પણ ધટના સ્થળે દોડી આવેલ.આ બાબતે પોપટલાલ અખાણીએ જણાવ્યું હતું કે ફટાકડાના તણખાના કારણે ઘાસચારો બળી જતાં મોટું નુકસાન થયેલ છે માટે ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.
ભાભરના વાવ રોડ ખેતરમાં આગ લાગતા જુવારના ઘાસચારાને નુકશાન

ફટાકડાના કારણે આગ લાગી હોવાનો ખેડૂતનો આક્ષેપ
આજે વહેલી સવારે ભાભર વાવ રોડ પર આવેલ અખાણી પોપટલાલના ખેતરમાં વાવેતર કરેલ ચોમાસું જુવારના પાકમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ ખેડૂત મંછાજી ઠાકોરે કર્યો હતો. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અડધા ખેતરમાં આગ પ્રસરી ગઈ હતી. તાત્કાલીક ખેડૂતોએ પાણીના ટેન્કરથી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ બાબતે પાલીકાને જાણ કરતા પાલીકા સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર દોડી આવી પાલીકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.પણ જુવારનો બે વિઘમાં ઉભો ધાસચારો બળી જતાં મોટુ નુકસાન થતાં ખેડૂતની દિવાળી બગડી હતી. આગની જાણ થતાં ભાભર મામલતદાર પણ ધટના સ્થળે દોડી આવેલ.આ બાબતે પોપટલાલ અખાણીએ જણાવ્યું હતું કે ફટાકડાના તણખાના કારણે ઘાસચારો બળી જતાં મોટું નુકસાન થયેલ છે માટે ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.
આ બાબતે પાલીકાને જાણ કરતા પાલીકા સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર દોડી આવી પાલીકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.પણ જુવારનો બે વિઘમાં ઉભો ધાસચારો બળી જતાં મોટુ નુકસાન થતાં ખેડૂતની દિવાળી બગડી હતી. આગની જાણ થતાં ભાભર મામલતદાર પણ ધટના સ્થળે દોડી આવેલ.આ બાબતે પોપટલાલ અખાણીએ જણાવ્યું હતું કે ફટાકડાના તણખાના કારણે ઘાસચારો બળી જતાં મોટું નુકસાન થયેલ છે માટે ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પરપ્રાંતિયોની બેરોકટોક ઘૂસણખોરી પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખૂલવાની શક્યતા
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડા: નાની મહુડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ₹20.78 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાજૂનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની ગ્રામજનોની માંગ બુલંદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ગેરકાયદેસર શોપિંગનું બાંધકામ દૂર કરવા મિલકત ધારકને 15 મે સુધીનું અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
