પાલનપુર ગઠામણ પાટીયા ખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં 37 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બનાસકાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર ગઠામણ પાટીયા પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રવિવારે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના 37 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમને સમાજના આગેવાનોએ અને સ્વામિનારાયણના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.- હોમ
- /Uncategorized
- /પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન યોજાયો
પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન યોજાયો

પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન યોજાયો
37 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
પાલનપુર ગઠામણ પાટીયા ખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં 37 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બનાસકાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર ગઠામણ પાટીયા પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રવિવારે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના 37 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમને સમાજના આગેવાનોએ અને સ્વામિનારાયણના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.
પાલનપુર ગઠામણ પાટીયા ખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં 37 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બનાસકાંઠા કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર ગઠામણ પાટીયા પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડી ખાતે રવિવારે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના 37 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમને સમાજના આગેવાનોએ અને સ્વામિનારાયણના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.ટેગ્સ:#Ambaji#Palanpur#Dhanera#vadgam#Banaskantha#dantiwada#Deesa#diyodar#Rakhewal#rakhewaldaily#rakhewalnews#chhapi#rakhewalnewspepar#rakhewalplus#tharad
સંબંધિત સમાચાર
Uncategorizedમહારાષ્ટ્રમાં હિન્દી હવે ફરજિયાત ભાષા રહેશે નહીં, બાળકોને નિયમો અને શરતોના આધારે ભાષા પસંદ કરવાનો અધિકાર રહેશે
9 મહિના પહેલા
Uncategorizedરાજ રઘુવંશીના હત્યા કેસમાં નવી વિગતો: રાજ માસ્ટરમાઈન્ડ, તેના સાથીઓની તરફેણમાં હત્યા
9 મહિના પહેલા
Uncategorizedવિલયની વાટાઘાટો વચ્ચે અજિત અને શરદ પવાર જૂથોએ NCPનો 26મો સ્થાપના દિવસ ઉજવ્યો
9 મહિના પહેલા
Uncategorizedઉત્તરાખંડમાં ટ્રાફિકજામ : ચારધામ યાત્રાના કારણે હરદ્વાર અને ઋષિકેશમાં પ્રવાસીઓનો ભારે ધસારો
9 મહિના પહેલા
