તમિલનાડુના વિરુદુનગરમાં એક મોટો અકસ્માત થયો છે. આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. શરૂઆતમાં, આ ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધતો ગયો અને અત્યાર સુધીમાં કુલ 23 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 લોકો ઘાયલ થયા છે.
કલેક્ટર એન.ઓ. સુખપુત્રાએ જણાવ્યું હતું કે, "વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 23 લોકો માર્યા ગયા હતા. 16 મહિલાઓ અને ત્રણ પુરુષો સહિત 19 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. છ ઘાયલોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે પોસ્ટમોર્ટમ માટે ખાસ વ્યવસ્થા કરી છે. બચાવ કામગીરી દરમિયાન બીજો વિસ્ફોટ થયો હતો, જેમાં બચાવ કાર્યકરો ઘાયલ થયા હતા. તબીબી ટીમો તેમની સારવાર કરી રહી છે."
વિરુધુનગર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 23 થયો, 6 ઘાયલ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઔદ્યોગિક અને વાણિજ્યિક LPG ગ્રાહકો માટે મોટી રાહત, સરકારે જથ્થાબંધ પુરવઠા પરના નિયંત્રણો હટાવ્યા
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયએર ઇન્ડિયા એક્સપ્રેસે મોટી જાહેરાત કરી! ગુવાહાટીથી પહેલી વાર દુબઈ અને અબુ ધાબીની સીધી ફ્લાઇટ્સ શરૂ થશે
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયલ્યો બોલો... નાગપુરમાં જમાઈ સાસુ પર દુષ્કર્મ આચર્યું
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયકેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક: હત્યાનું કાવતરું લોહગઢ કિલ્લામાં ઘડવામાં આવ્યું હતું
4 દિવસ પહેલા
