રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મોટી દુર્ઘટના, બાંધકામ સ્થળ પર માળખું ધરાશાયી થવાથી ત્રણ મજૂરોના મોત

આણંદ જિલ્લામાં મંગળવારે સાંજે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બાંધકામ સ્થળ પર બાંધવામાં આવેલ કામચલાઉ માળખું તૂટી પડતાં ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જસાણીએ જણાવ્યું કે આ ઘટના વાસદ ગામમાં બની હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ ચાર કામદારો કોંક્રીટના બ્લોક વચ્ચે ફસાયા છે.
સંબંધિત સમાચાર
ગુજરાતસુરતમાં હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટરે ફાંસી લગાવી આત્મહત્યા કરી
4 દિવસ પહેલા
ગુજરાતસ્વચ્છતા નહીં હોય તો નવી ગ્રાન્ટ નહીં આપું!” - મુખ્યમંત્રીની ટકોર!
4 દિવસ પહેલા
ગુજરાતગુજરાત સરકારે 'એનાલોગ' પનીર, નકલી 'ચીઝ' સામે કાર્યવાહી કરી
1 અઠવાડિયા પહેલા
ગુજરાતરાજ્યમાં તાત્કાલિક અસરથી એનાલોગ ચીઝના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ.
1 અઠવાડિયા પહેલા
