21મી એ ધાનેરા શહેરમાં સવારે કેટલીક દુકાનો ખુલ્લી હતી જે દુકાનદારોને કાર્યકર્તાઓ રૂબરૂ મળી વિનંતી કરતા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી બંધને સંપૂર્ણ સહકાર આપ્યો હતો.રીક્ષા ચાલકો પણ રીક્ષાઓ બંધ રાખી સભા સ્થળે મફત લઈ જતા હતા. આ બાબતે નથાભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય), માવજીભાઈ પટેલ (વર્તમાન ધારાસભ્ય), પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ડામરાજી રાજગોર, બળવંતસિંહ બારોટ, હરિસિંહે જિલ્લા વિભાજનથી પ્રજાને પડનારી મુશ્કેલીઓ વર્ણવી બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાને રાખવા સરકાર સમક્ષ માંગ કરી હતી. જ્યારે હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રજાના આટલા ઉહાપોહ પછી પણ સરકાર અમારી વ્યાજબી માંગણી નહીં સંતોષે તો ટ્રેક્ટરો દ્વારા ગાંધીનગર જઈ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી હતી.
બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા સજ્જડ બંધ;તાલુકા ભરમાંથી જનમેદની ઉમટીપડી

પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતની આત્મ વિલોપન કરવાની ચીમકી: ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે જન આક્રોશ સભા યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ સ્વખર્ચે આવી હાજરી આપી હતી. સભામાં અગ્રણીઓએ આક્રોશ સાથે બનાસકાંઠામાં રહેવા જણાવેલ.જેમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવેલ કે શંકરભાઈ ધાનેરા તાલુકાને નર્મદાનું પાણી મળે કે સીપુનું વરસાદથી દરિયામાં જતું અટકાવી તળાવો ભરવા માટે યોજના અમલમાં આવેલી પરંતુ આપ કેબિનેટમાં હોઇ તે કેન્સલ કરાવી હતી.આપ ત્રણ ત્રણ વિધાનસભા સીટ બદલી છતાં પ્રજાની નાડ પારખી શક્યા નથી. હવે તો પાછા વળો પ્રજા આપને વધાવી લેશે. બનાસકાંઠામાં જ ધાનેરાને રાખવા ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ ઉગ્ર આદોલન કરશે તો હું પ્રથમ આત્મ વિલોપન કરીશ તેમ પણ ઉમેર્યું હતું.
21મી એ ધાનેરા શહેરમાં સવારે કેટલીક દુકાનો ખુલ્લી હતી જે દુકાનદારોને કાર્યકર્તાઓ રૂબરૂ મળી વિનંતી કરતા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી બંધને સંપૂર્ણ સહકાર આપ્યો હતો.રીક્ષા ચાલકો પણ રીક્ષાઓ બંધ રાખી સભા સ્થળે મફત લઈ જતા હતા. આ બાબતે નથાભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય), માવજીભાઈ પટેલ (વર્તમાન ધારાસભ્ય), પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ડામરાજી રાજગોર, બળવંતસિંહ બારોટ, હરિસિંહે જિલ્લા વિભાજનથી પ્રજાને પડનારી મુશ્કેલીઓ વર્ણવી બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાને રાખવા સરકાર સમક્ષ માંગ કરી હતી. જ્યારે હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રજાના આટલા ઉહાપોહ પછી પણ સરકાર અમારી વ્યાજબી માંગણી નહીં સંતોષે તો ટ્રેક્ટરો દ્વારા ગાંધીનગર જઈ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી હતી.
21મી એ ધાનેરા શહેરમાં સવારે કેટલીક દુકાનો ખુલ્લી હતી જે દુકાનદારોને કાર્યકર્તાઓ રૂબરૂ મળી વિનંતી કરતા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી બંધને સંપૂર્ણ સહકાર આપ્યો હતો.રીક્ષા ચાલકો પણ રીક્ષાઓ બંધ રાખી સભા સ્થળે મફત લઈ જતા હતા. આ બાબતે નથાભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય), માવજીભાઈ પટેલ (વર્તમાન ધારાસભ્ય), પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ડામરાજી રાજગોર, બળવંતસિંહ બારોટ, હરિસિંહે જિલ્લા વિભાજનથી પ્રજાને પડનારી મુશ્કેલીઓ વર્ણવી બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાને રાખવા સરકાર સમક્ષ માંગ કરી હતી. જ્યારે હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રજાના આટલા ઉહાપોહ પછી પણ સરકાર અમારી વ્યાજબી માંગણી નહીં સંતોષે તો ટ્રેક્ટરો દ્વારા ગાંધીનગર જઈ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી હતી.
ટેગ્સ:#Banaskantha#Dhanera closed#Crowds of people#across the taluka#Fear of self-destruction#public outrage
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
