અરવલ્લી સરહદી સુરક્ષા અને સ્થાનિક કાયદો-વ્યવસ્થાને લઈને એલર્ટ બનેલી અરવલ્લી પોલીસે એક મોટું ઓપરેશન પાર પાડીને 13 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસના સઘન ચેકિંગ દરમિયાન પકડાયેલા આ તમામ શખ્સો પાસેથી ભારતમાં રહેવા માટેના કે પોતાની નાગરિકતા સાબિત કરવા માટેના કોઈ પણ માન્ય દસ્તાવેજો અથવા આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. કોઈ પણ કાયદેસરના દસ્તાવેજ વગર આટલી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો સ્થાનિક વિસ્તારમાં આશ્રય મેળવીને રહેતા હોવાની ઘટના સામે આવતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આ ઘૂસણખોરી પાછળના મુખ્ય હેતુને શોધવા માટે તમામ શંકાસ્પદોની ઝીણવટભરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ઘૂસણખોરી પર એક્શન: અરવલ્લીમાં આધાર-પુરાવા વગરના 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

ટેગ્સ:#Aravalli
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલઆંખ: નકલી એનાલોગ પનીર સામે સઘન તપાસનો ધમધમાટ
2 દિવસ પહેલા
અરવલ્લીઇડરના વેરાબર પાસે ઓવરલોડ ડમ્પરની ટક્કરે વાનના ફાચડા: બે ગંભીર, તંત્ર સામે આક્રોશ
2 દિવસ પહેલા
અરવલ્લીઇડરમાં મનરેગાનો મસ્ટર કારકુન લાંચ લેતા ઝડપાયો
5 દિવસ પહેલા
અરવલ્લીશામળાજીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે 9 ST બસોનું લોકાર્પણ
5 દિવસ પહેલા
