આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વિજાપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે કુકરવાડા ગામમાં અદ્યતન નવીન બસ સ્ટેશન બનવાથી ગામ સહિત આજુબાજુના વિસ્તારના લોકોને બહુ મોટો ફાયદો થશે. કારણકે કુકરવાડા વેપારી મથક હોવાથી અહીં આજુબાજુના ગામોનો વાહન વ્યવહાર રહેતો હોવાથી નવીન બસ સ્ટેશન બન્યા બાદ બસોના રૂટોમાં પણ વધારો થશે અને લોકોની આવન જાવન સુવિધા વધશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ જવા આવવા માટે પણ બસોના નવા રૂટો શરૂ કરવામાં આવશે જેથી લોકોની પરિવહન સુવિધા વધશે. કુકરવાડા ગામમાં આજે વિકાસનું એક નવું સોપાન ઉમેરાયું છે અને દિવસે દિવસે ગામનો વિકાસ વધતો જાય છે.મહેસાણાના કુકરવાડા ખાતે રૂ.૧.૭૧ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 1.71 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવ નિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ વિજાપુરના ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું રીબીન કાપી તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાહન વ્યવહારની સુવિધાઓમાં દિવસે દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. આજે દરેક ગામમાં એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આજે કુકરવાડા ખાતે અત્યંત સુવિધાવાળું એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના થકી કુકરવાડા ગામ અને આજુબાજુના ગામ લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોડ રસ્તા સહિતના વિકાસના કામોને અગ્રતા આપી લોકોને સુવિધા મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. છેવાડાના લોકોને સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે અને જેનો લાભ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી રહ્યો છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વિજાપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે કુકરવાડા ગામમાં અદ્યતન નવીન બસ સ્ટેશન બનવાથી ગામ સહિત આજુબાજુના વિસ્તારના લોકોને બહુ મોટો ફાયદો થશે. કારણકે કુકરવાડા વેપારી મથક હોવાથી અહીં આજુબાજુના ગામોનો વાહન વ્યવહાર રહેતો હોવાથી નવીન બસ સ્ટેશન બન્યા બાદ બસોના રૂટોમાં પણ વધારો થશે અને લોકોની આવન જાવન સુવિધા વધશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ જવા આવવા માટે પણ બસોના નવા રૂટો શરૂ કરવામાં આવશે જેથી લોકોની પરિવહન સુવિધા વધશે. કુકરવાડા ગામમાં આજે વિકાસનું એક નવું સોપાન ઉમેરાયું છે અને દિવસે દિવસે ગામનો વિકાસ વધતો જાય છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વિજાપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે કુકરવાડા ગામમાં અદ્યતન નવીન બસ સ્ટેશન બનવાથી ગામ સહિત આજુબાજુના વિસ્તારના લોકોને બહુ મોટો ફાયદો થશે. કારણકે કુકરવાડા વેપારી મથક હોવાથી અહીં આજુબાજુના ગામોનો વાહન વ્યવહાર રહેતો હોવાથી નવીન બસ સ્ટેશન બન્યા બાદ બસોના રૂટોમાં પણ વધારો થશે અને લોકોની આવન જાવન સુવિધા વધશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ જવા આવવા માટે પણ બસોના નવા રૂટો શરૂ કરવામાં આવશે જેથી લોકોની પરિવહન સુવિધા વધશે. કુકરવાડા ગામમાં આજે વિકાસનું એક નવું સોપાન ઉમેરાયું છે અને દિવસે દિવસે ગામનો વિકાસ વધતો જાય છે.ટેગ્સ:#infrastructure development#Economic Growth#Mehsana District#Rural Development#development projects#Public Transport#Government Investment#Bus Station Inauguration#Kukarwada#Gujarat State Roads and Transport Corporation#Local Government Officials#Community Benefits#Transportation Facilities#Public Welfare Schemes
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
3 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
5 દિવસ પહેલા
