નીતિ આયોગના તાજેતરમાં બહાર પડેલા એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં ૭૦ ટકાથી વધારે વળદ્ધો આર્થિક રીતે બીજા પર નિર્ભર છે એટલું જ નહીં, એમાંથી ઘણા વળદ્ધોએ નિવળત્તિની ઉંમર પછી પણ જીવનનિર્વાહ માટે નોકરી કરવી પડે છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે મોટી સંખ્યામાં વળદ્ધો ખાવાનું ઓછું કરી દે છે. ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે ૩૭.૧ ટકા અને ૩૬ ટકા સાથે સૌથી વધુ સંખ્યામાં ઓછું વજન ધરાવતા વળદ્ધો નોંધાયા છે.વળદ્ધોમાં મેદસ્વિતામાં પંજાબ ૨૮ ટકા સાથે સૌથી ટોચ પર છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વળદ્ધોમાં હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ ૩૫.૬ ટકા, હાઇપરટેન્શનનું પ્રમાણ ૩૨ ટકા અને ડાયાબિટીઝનું પ્રમાણ ૧૩.૨ ટકા જોવા મળ્યું છે. ઘૂંટણના દુખાવાની ફરિયાદ ૧૯ ટકા વળદ્ધોમાં જોવા મળી છે. ૩૦ ટકાથી વધુ વળદ્ધો સતત ઉદાસીનતા અનુભવી રહ્યા છે. વળદ્ધોમાં ૧૮.૭ ટકા જેટલી મહિલાઓ અને ૫.૧ ટકા જેટલા પુરુષો એકલાં રહે છે.
આરોગ્ય2 ઑગસ્ટ, 2025
ભારતમાં ૭૦ ટકા વૃદ્ધો આર્થિક રીતે બીજા પર નિર્ભર છે

ટેગ્સ:#Diabetes#obesity#Malnutrition#hypertension#Health Issues#Elderly Population#Financial Dependency#NITI Aayog Report#Retirement Age#Underweight Elderly#Heart Diseases#Senior Citizens' Welfare
સંબંધિત સમાચાર
આરોગ્યવિટામિન B6 ની ઉણપથી શું થાય છે, આ ઉણપને દૂર કરવા માટે શું કરવું જોઈએ?
7 મહિના પહેલા
આરોગ્યફક્ત 5 રૂપિયામાં તૈયાર થશે આ હર્બલ ચા, સવારે ખાલી પેટ પીવાથી પેટનો ગેસ અને કબજિયાત થશે દૂર
7 મહિના પહેલા
આરોગ્ય૨૪ કલાકની શરત સમાપ્ત : હોસ્પિટલમાં ૨ કલાક દાખલ થશો તો પણ કલેમ મળશે
8 મહિના પહેલા
આરોગ્યશું ફોન આકારનો સ્લેબ તમારો સ્ક્રીન સમય ઘટાડવામાં મદદ કરી શકે છે? જાણો...
9 મહિના પહેલા
