કાંકરેજના ખારીયા પાસે નર્મદા નહેરમાંથી યુવકની લાશ મળી.

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરા
કાંકરેજના ખારીયા નર્મદા નહેરમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.જાણવા મળતી માહીતી મુજબ તા.૧૬/૩/૨૦૨૦ના બે વાગ્યા આસપાસ યુવાન પડ્‌યો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી.બીજાં દિવસે પણ શોધખોળ કરાતાં પાણીમાંથી મૃતદેહનો મળી આવ્યો હતો જે ખારીયા કાટકોરના બળવંતજી ચેનાજી મકવાણા (ઠાકોર) થરા ખાતે રહેતો હોવાનું જાણવાં મળ્યું હતું.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.