રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા8 સપ્ટેમ્બર, 2025| Super Admin

ઊંઝા એસ.ટી ડેપોએ અંબાજી મહામેળામાં 5.10 લાખની આવક મેળવી

ઊંઝા એસ.ટી ડેપોએ અંબાજી મહામેળામાં 5.10 લાખની આવક મેળવી
130 ટ્રીપ થકી 75 મુસાફરોએ સેવાનો લાભ લીધો; ઊંઝા એસટી બસ ડેપો દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈ એસ્ક્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય મહામેળા દરમિયાન કુલ 130 ટ્રીપો મારવામાં આવી હતી.જેમાં 7500 જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. ઊંઝા ડેપો દ્વારા આ મહામેળો દરમિયાન 5,10,850 ની આવક મળેવી છે. અંબાજી મેળામાં સારી આવક બદલ ઊંઝા ડેપો મેનેજર હેતલબેન પટેલે ડ્રાઈવર કંડકટર સહિત સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. કુલ 22 જેટલા ડ્રાઈવર કંડકટર દ્રારા સેવાઓ આપવામાં આવી હતી. ઊંઝા એસટી બસ ડેપો દ્રારા ગત વર્ષે 198 ટ્રીપો થકી 8.57 લાખની આવક થઇ હતી જ્યારે આ વર્ષ ગત વર્ષ કરતા ઓછી આવક થવા પામી છે.

સંબંધિત સમાચાર