ઊંઝા હાઈવે સર્કીટ હાઉસ સામે આવેલ શહેરમાં જવાનો અંડરબ્રિજ કામકાજને કારણે 15 દિવસ બંધ રહેશે. જેથી હાઈવે થી શહેરમાં પ્રવેશ કરનાર અને શહેરમાંથી હાઈવે આવનાર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાહન ચાલકો શહેરમાંથી બહાર નીકળી હાઈવે પહોંચવા અને ઉંઝા હાઈવે જવા માટે આ અંડરબ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કામકાજ કરવા માટે આ અંડરબ્રિજ ૧૫ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંડરબ્રિજ બંધ થવાથી વાહન ચાલકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઊંઝા શહેરમાંથી મક્તુપુર તરફ જતા આવતા રોજિંદા મુસાફરો માટે મહત્વના સમાચાર છે જેઓએ 15 દિવસ સુધી અન્ય માર્ગનો ઉપયોગ કરવો.
ઊંઝા સર્કિટ હાઉસ પાસે આવેલ અંડરબ્રિજમાં ચાલતા રિપેરિંગ કામકાજને લઈ 15 દિવસ બંધ

સંબંધિત સમાચાર
મહેસાણાવિસનગર હત્યા કેસમાં નવો વળાંક: માતાએ જ કરી સગા દીકરાની હત્યા
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા એલસીબીને મોટી સફળતા: પશુ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા
2 દિવસ પહેલા
મહેસાણાવિસનગરમાં સનસનાટી: ૨૫ વર્ષના યુવાનની ગળેટૂંપો આપી ઘાતકી હત્યા કરાઈ
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા સિવિલ હોસ્પિટલના નામે ચાલતા નકલી મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ
3 દિવસ પહેલા
