BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વાર કૉલ કરી ધમકી અપાઈ. ધમકી મામલે એક શકમંદની અટકાયત કરાઈ, દહેજ બાયપાસ રોડ ઉપરથી કૉલ કરાયા હોવાની માહિતી છે. ધમકીનો કૉલ ટીખળ માટે કર્યો હોવાનું અનુમાન છે.
ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી : શંકમંદની અટકાયત

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતમાં 17 મેથી સ્વ-ગણતરી શરૂ થશે, 1 જૂનથી ઘરગથ્થુ ગણતરી; 33 પ્રશ્નો પૂછવામાં આવશે
1 દિવસ પહેલા
ગુજરાતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'સોમનાથ અમૃત મહોત્સવ'માં હાજરી આપશે, વડોદરામાં છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે
3 દિવસ પહેલા
ગુજરાતએક જ પરિવાર ચાર લોકોએ કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું
4 દિવસ પહેલા
ગુજરાતસુરત બેંક લૂંટ કેસ: હથિયાર રિકવરી દરમિયાન આરોપીનું ફાયરિંગ, પોલીસે વળતા જવાબમાં પગે ગોળી મારી
6 દિવસ પહેલા
