BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વાર કૉલ કરી ધમકી અપાઈ. ધમકી મામલે એક શકમંદની અટકાયત કરાઈ, દહેજ બાયપાસ રોડ ઉપરથી કૉલ કરાયા હોવાની માહિતી છે. ધમકીનો કૉલ ટીખળ માટે કર્યો હોવાનું અનુમાન છે.
ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી : શંકમંદની અટકાયત

સંબંધિત સમાચાર
ગુજરાતસુરેન્દ્રનગરમાં આપની કિસાન મહાપંચાયત, 5 જુલાઈએ ગાંધીનગરમાં ઈસુદાન ગઢવીના ઉપવાસ
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદમાંથી રદ થયેલી ₹39 લાખની જૂની નોટો જપ્ત, પોલીસે 2 શખ્સોને દબોચ્યા
2 દિવસ પહેલા
ગુજરાતGISFS ના કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે મુખ્ય કાર્યકારી અધિકારીને રજૂઆત
2 દિવસ પહેલા
ગુજરાતનાયબ મુખ્યમંત્રીએ 23 ભીખ માંગતા બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
4 દિવસ પહેલા
