બનાસકાંઠાના ભાભર શહેરની શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવાના નિર્ણયને પગલે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો છે. ગેટ મૂકવાના કારણે સામાન્ય જનતા અને સોસાયટીના રહીશોની અવરજવર ખોરવાઈ જવાની ભીતિ સાથે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આક્રોશિત રહીશો મોટી સંખ્યામાં ભાભર નગરપાલિકા ખાતે દોડી ગયા હતા અને ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર સોંપી ગેટનું કામ તાકીદે અટકાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
ભાભરમાં શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવા સામે રહીશોનો હોબાળો, પાલિકાને આવેદનપત્ર સોંપ્યું

ટેગ્સ:#bhabhar
સંબંધિત સમાચાર
વાવ-થરાદથરા પાલિકામાં આખલા રાજ: શાળાના બાળકો જોખમમાં, તંત્ર ઘોર નિદ્રામાં
5 દિવસ પહેલા
વાવ-થરાદભાભર-દિયોદર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
5 દિવસ પહેલા
વાવ-થરાદથરાદ મુખ્ય નર્મદા કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા, આપઘાતનું કારણ અકબંધ
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવ પોલીસની મોટી સફળતા: કાર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરનાર ટોળકી ઝડપાઈ
1 અઠવાડિયા પહેલા
