રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા5 જુલાઈ, 2025| Super Admin

રાધનપુર; સુરત થી દિયોદર જતી એસટી બસનો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ  

રાધનપુર; સુરત થી દિયોદર જતી એસટી બસનો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ  

મહેસાણાના રાધનપુર રોડ પર સુરતથી દિયોદર જતી એસટી બસનો અકસ્માત થયો છે. બસનું આગળનું ટાયર પંચર થતાં તે ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ હતી. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઘટના સમયે બસમાં સૂતેલા મુસાફરો ધ્રુજી ઉઠ્યા હતા. ડ્રાઈવરે તરત જ બસને કાબૂમાં લઈને રોડની સાઈડમાં ઊભી રાખી હતી. આ એક્સપ્રેસ બસ પાટણથી દિયોદર જઈ રહી હતી. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટરે તાત્કાલિક બસનું પંચર થયેલું ટાયર બદલ્યું હતું. ત્યારબાદ બસે ફરી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મુસાફરો સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થળે પહોંચ્યા હતા.

સંબંધિત સમાચાર