નરેન્દ્રભાઇ આગામી ૨૪ અને ૨૫ ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેનાર છે તેઓ વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદધાટન કરશે.જયારે બેચરાજીમાં મારૂતિ સુઝુકીના પ્લાન્ટને ખુલ્લો મુકનાર છે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે. ઉપરાંત તેઓ રાજયની પરિસ્થિતિ અંગે આગેવાનો સાથે ચર્ચા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગસ્ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકશે

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં ટિફિન આપનાર શખ્સે જ કરી ₹૧.૯૦ લાખની ચોરી
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા LCBની સપાટો: ખેરપુરા નજીકથી ૬ લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલી કાર જપ્ત, બુટલેગર ફરાર
3 દિવસ પહેલા
મહેસાણાપહેલા જ વરસાદે પોલ ખોલી: મહેસાણાનું ગોપીનાળું બેટમાં ફેરવાયું, જનતા ત્રસ્ત
3 દિવસ પહેલા
મહેસાણાપાટણ નાગરિક બેંક વિવાદ: ગણતરી અટકતા મતપેટીઓ સીલ કરવાની આવી નોબત
3 દિવસ પહેલા
