નરેન્દ્રભાઇ આગામી ૨૪ અને ૨૫ ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેનાર છે તેઓ વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદધાટન કરશે.જયારે બેચરાજીમાં મારૂતિ સુઝુકીના પ્લાન્ટને ખુલ્લો મુકનાર છે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે. ઉપરાંત તેઓ રાજયની પરિસ્થિતિ અંગે આગેવાનો સાથે ચર્ચા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગસ્ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકશે

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝાના ઐઠોર ગામમાં ફેક્ટરીના પ્રદૂષણથી પ્રજા ત્રસ્ત: તંત્રની ઉદાસીનતા સામે આત્મવિલોપનની ચીમકી
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા ક્રિકેટ ગ્રાઉન્ડ વિવાદ: એજન્સી નોટિસ છતાં બેફામ, સરકારી તિજોરી લૂંટાઈ!
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા-ગાંધીનગર લિંક રોડ પર ગેસ લાઇન લીક થતાં લાગી આગ, અફરાતફરી
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા હાઇવે પર ગોઝારો અકસ્માત: વૃદ્ધને કચડી બાઇક સવાર રફુચક્કર!
1 દિવસ પહેલા
