રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત12 જૂન, 2026| Super Admin

પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પ્રથમ વરસી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓ વેરવિખેર કરી નાખ્યા હતા. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અમે ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી...ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ...

સંબંધિત સમાચાર