આજે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પ્રથમ વરસી છે. આ દિવસે આકાશી આફતે 260 પરિવારોના માળાઓ વેરવિખેર કરી નાખ્યા હતા. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં જેમણે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના હૃદયમાં આજે ગમગીની અમે ચીસો ગુંજી રહી છે. પ્લેન ક્રેશની આ ભયાનક દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી...ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને અરજ...
પ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી

સંબંધિત સમાચાર
ગુજરાતભાવનગરના ખેડૂતે કરી કમાલ! અવોકાડોની ખેતીથી લાખોની કમાણી | Avocado Farming Gujarat
4 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં છઠ પૂજા માટે ખોદવામાં આવેલા ખાડામાં બે માસુમો પડી જતા બંનેના મોત
5 દિવસ પહેલા
ગુજરાતઅમરેલીમાં દર્દી બીમાર થતા JCB દ્વારા હોસ્પિટલમાં પહોંચાડયો
1 અઠવાડિયા પહેલા
ગુજરાત2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં હાઇકોર્ટનો ચુકાદો, 38 આતંકવાદીઓને ફાંસીની સજા યથાવત
1 અઠવાડિયા પહેલા
