મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'જ્ઞાન બિંદુ'ના રોશન આનંદ સરને જામીન મળ્યા, ભાઈ પ્રિન્સના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે
9 કલાક પહેલા
રાષ્ટ્રીયમાતેશ્રી પર શિવસેના UBT સાંસદોની બેઠક, શિરડી અને પરભણી MP ન થયા સામેલ, ઓપરેશન ટાઇગર પર બોલ્યા સંજય રાઉત
10 કલાક પહેલા
રાષ્ટ્રીયપટનામાં ખાન સરના કોચિંગ સેન્ટરમાં નોટિસ લગાવાઈ, મેનેજર અને ત્રણ સ્ટાફને સમન્સ પાઠવવામાં આવ્યા; પ્રિન્સ યાદવના મૃત્યુ બાદ તપાસ તેજ થઈ
10 કલાક પહેલા
રાષ્ટ્રીયમુખ્યમંત્રી યોગીએ હોકી સ્ટીક પકડીને ગોલ કર્યો; રવિ કિશને ગોરખપુરની તુલના સ્પેન સાથે કરી
12 કલાક પહેલા
