મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ડાલુ કૂવામાં પડ્યું હતું. આ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે. આ બધા લોકો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. તેઓ યાત્રા પર હતા. ઘટનાબાદ ઘટનાસ્થળે લોકોમાં ટોળા ઉમટી પડ્યાં હતા.
મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલો પિકઅપ કૂવામાં પડ્યું, 14 લોકોના મોત





