રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર હાઇવેની બાજુમાં આવેલ ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો પરેશાન...!

પાલનપુર હાઇવેની બાજુમાં આવેલ ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો પરેશાન...!
તંત્ર સત્વરે ગરનાળામાં ભરાયેલ પાણીનો નિકાલ કરાવે : વાહન ચાલકો પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલા ગરનાળામાં વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ વરસાદી પાણીનું સ્તર હજુ સુધી ઘટ્યું નથી.જેથી ટુ વહીલર સહિત નાના વાહન ચાલકોને વરસાદી પાણીમાં થઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા ગરનાળું તો બનાવવામાં આવ્યું છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આ કારણે વાહન ચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય.

સંબંધિત સમાચાર