રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

મહાકુંભના મૃતકોની આત્મા ની શાંતિ માટે પાલનપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે અખંડ જાપ

મહાકુંભના મૃતકોની આત્મા ની શાંતિ માટે પાલનપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે અખંડ જાપ

પ્રયાગ રાજમાં ભગદડમા મૃત્યુ પામેલા શ્રદ્ધાળુ ના આત્મ શાંતિ અને વિશ્વ વસુધાના કલ્યાણ સાથે આજે ગાયત્રી શક્તિપીઠ ખાતે અખંડ જાપ નું આયોજન થયું હતું. જેમાં પાલનપુર ના નગરજનો અને ગાયત્રી પરિવાર ના પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મૌની અમાવસ્યાના વિશેષ દિવસે  જે તપસ્યા કરવાં માં આવે છે તેનું અને આધ્યાત્મિક શક્તિઓને વધારવા માટે અનોખું મહત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં કહેવાય છેકે  જપે પુણ્ય પ્રાપ્તિ અર્થાત જાપ થી પુણ્યની પ્રાપ્તિ થઇ છે.અમાવસ્યાના દિવસે તપસ્યા કરવાનો હિન્દુ ધર્મમાં વિશેષ મહિમા છે. આ દિવસને આધ્યાત્મિક શક્તિઓ અને મનની શાંતિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે કરેલી સાધના અને જાપ આધ્યાત્મિક ઉન્નતિ માં સહાયરૂપ બને છે.

સંબંધિત સમાચાર