રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાજકારણ14 એપ્રિલ, 2025| Super Admin

આવતા વર્ષે બંગાળ વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન હેઠળ જ થવી જોઈએ: સુવેન્દુ અધિકારી

આવતા વર્ષે બંગાળ વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન હેઠળ જ થવી જોઈએ: સુવેન્દુ અધિકારી

ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ સોમવારે મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરની હિંસા બાદ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી હોવાનો આરોપ લગાવતા ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન હેઠળ કરાવવાની માંગ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે મુર્શિદાબાદના સુતી, ધુલિયાન, જાંગીપુર અને શમશેરગંજ સહિતના ભાગોમાં ચાલી રહેલી અશાંતિ , નાગરિકોનું રક્ષણ કરવામાં અને શાંતિ જાળવવામાં રાજ્ય સરકારની અસમર્થતા દર્શાવે છે. જ્યાં પણ હિન્દુઓ લઘુમતીમાં હોય, તેમને મતદાન કરવાથી રોકવામાં આવે છે. પોલીસ શાસક પક્ષના કાર્યકરોની જેમ કાર્ય કરે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે, વિધાનસભાની ચૂંટણીઓ રાષ્ટ્રપતિ શાસન હેઠળ યોજવી જ જોઇએ, તેવું વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારીએ કોલકાતામાં પત્રકારોને જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર