તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ મંગળવારે (2 જૂન) ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને પોતાનું રાજીનામું સુપરત કર્યું. ત્યારબાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. મહિનાઓથી એવી અટકળો ચાલી રહી હતી કે અન્નામલાઈ ભાજપથી મોહભંગ થઈ ગયા છે અને રાજીનામું આપી શકે છે. અન્નામલાઈના રાજીનામા પહેલા પણ એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ એક નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. આ માટે તમિલનાડુમાં અનેક સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
અન્નામલાઈએ નીતિન નવીનને રાજીનામું સુપરત કર્યું, બાદમાં અમિત શાહને પણ મળ્યા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયONGC ને વેનેઝુએલામાં કામગીરી શરૂ કરવા માટે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ, OFAC તરફથી લાઇસન્સ મળ્યું
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયભારે વરસાદ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક મોટો ભાગ અચાનક ધસી પડ્યો
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયLPG ગ્રાહકો સાવધાન! e-KYC કરાવી લો, નહીં તો ગેસ સિલિન્ડર-સબસિડી પર પડી શકે અસર
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયરાજ્યમાં રક્ષાબંધન પહેલા અત્યંત દુઃખદ ઘટના, ભાઈ-બહેનને કરંટ લાગતા મોત
2 દિવસ પહેલા
