રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા11 ફેબ્રુઆરી, 2026| Super Admin

ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક

ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક
દેશી અને આયુર્વેદિક દવાઓમાં અસારીયાનો ઉપયોગ ઊંઝા ગંજબજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે અસારીયાની આવક પણ જોવા મળી રહી છે. હાલમાં 50 બોરીની આવક જોવા મળી રહી છે. જેના મણે સરેરાશ ભાવ રૂપિયા 1250 થી 1350 અને સારા માલના ભાવ રૂપિયા 1300 થી 1350 સુધીના જોવા મળ્યા હતા. ઊંઝા ગંજબજારમાં અસારીયાની આવક મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠા પંથકમાંથી આવી રહી છે. અસારીયાનુ વાવેતર દિવાળી ટાણે કરવામાં આવે છે જેની આવકો માર્ચ પછી જોવા મળે છે. ઊંઝા એપીએમસીમાં અસારીયાની આવક પરચુરણ લોકલ ઘરાકી માટે વપરાય છે. અસારીયો દેશી અને આયુર્વેદિક ઉપચાર માટે ઉપયોગ થાય છે. જ્યારે દેશી અને આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે.    

સંબંધિત સમાચાર