રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
પાટણ26 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણમાં માનસિક બીમારી થી પીડાતી મહિલાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી

પાટણમાં માનસિક બીમારી થી પીડાતી મહિલાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી

પાટણની લાલેશ્વર પાકૅ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારની પરણીતા સપનાબેન સંજય કુમાર પ્રજાપતિ મઠવાસવાળા એ મંગળવારે બપોર ના સમયે માનસિક બીમારી થી કંટાળી ને પાટણ- ચાણસ્મા હાઈવે પરની પદ્મનાભ ચાર રસ્તા પાસેની સિધ્ધી સરોવર તરફ જતી કેનાલમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા અને આ બનાવની જાણ આજુબાજુ માથી પસાર થતા રાહદારીઓને થતાં તેઓએ કેનાલ માથી મહિલાને બહાર કાઢી 108 દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરતાં અને ધટનાની જાણ પોલીસ ને કરતાં પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન આધારે ગુનો નોંધી લાશનું પીએમ કરાવી લાશને તેના વાલી વારસો ને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર