પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આજે રાત્રે દીપક પ્રગટાવવાનું કર્યુ આહવાન
65i2YRyLiQo
આજે રાત્રે ૯ કલાકે રાષ્ટ્રની એકતાનો પરિચય કરાવવા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક ભારતીયોને ઘર આગળ દીપક પ્રગટાવવાનું આહવાન કર્યું છે ત્યારે
કોરોનાને હરાવવા પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પ્રજાજનોને ઘર આગળ કે ઘરની બાલ્કનીમાં દીપક પ્રગટાવવા વિનંતી કરી છે.