ચૂંટણી પંચના નિયમો મુજબ, માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થવાના કિસ્સામાં તે બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન સુધીનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ

સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી પોલીસની સફળતા: ગુમ થયેલો મોબાઈલ શોધી અરજદારને સોંપાયો
3 દિવસ પહેલા
અરવલ્લીમેઘરજ પોલીસની સફળતા: અપહરણ કેસનો ફરાર આરોપી કડીમાંથી ઝડપાયો
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડરમાં ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ઝડપાયું: LCB એ બેની અટકાયત કરી
1 અઠવાડિયા પહેલા
