ચૂંટણી પંચના નિયમો મુજબ, માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થવાના કિસ્સામાં તે બેઠકની ચૂંટણી રદ કરવામાં આવે છે. હવે વહીવટી તંત્ર દ્વારા આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાથી લઈને મતદાન સુધીનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વિજયનગર : ભાજપ ઉમેદવારનું નિધન, 6-ચિતરીયા બેઠકની તાલુકા પંચાયતની ચૂંટણી રદ્દ

સંબંધિત સમાચાર
અરવલ્લીખેડબ્રહ્મા: જનરલ હોસ્પિટલ પાસે વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, દબાણો હટાવાતા મહિલાનો ઉગ્ર વિરોધ
5 દિવસ પહેલા
અરવલ્લીપોશીનામાં લોકશાહીનો પર્વ: લાંબડીયા ખાતે મહિલાઓએ લીધા અચૂક મતદાનના શપથ
6 દિવસ પહેલા
અરવલ્લીનશામાં ધૂત માસ્તર ! અરવલ્લીની શાળામાં દારૂ પીને આવેલા શિક્ષકે મચાવ્યો હોબાળો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીસાબરકાંઠા પોલીસની મોટી કાર્યવાહી: વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 8 કિલો ગાંજો સાથે એકની ધરપકડ
2 અઠવાડિયા પહેલા
