મેઘરજ: પંથકમાં કૂવામાં ખાબકેલી ત્રણ નીલગાયોને વન વિભાગ અને જીવદયા ટ્રસ્ટના સંયુક્ત ઓપરેશન દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવી છે. ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયેલી આ ત્રણેય નીલગાયોને બાદમાં તેમના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
મેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ

સંબંધિત સમાચાર
અરવલ્લીઈડરના વૉર્ડ નં. ૩ ના રહીશો માટે કોમન પ્લોટની માંગ, ભીમ આર્મીએ આવેદનપત્ર પાઠવ્યું
6 કલાક પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ
2 દિવસ પહેલા
અરવલ્લીજોખમી સફર: શામળાજી મેશ્વો ડેમ રોડ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી અકસ્માતનો ભય
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લાના મોડાસાના દઘાલિયા ડુંગરે ભીષણ આગ: કકરાઈમાતા મંદિર પાસે જંગલ ખાખ
4 દિવસ પહેલા
