કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત છતાં 20 કિલોમીટર ના અંતરમાં આવતા ગામડાંઓના ગ્રામજનો પાસેથી ખોટી રીતે ટોલ ટેક્ષ વસૂલવા સામે ખેડૂતોએ વિરોધ જતાવ્યો હતો. ખેડૂતોએ ગેરકાયદે ઉભું કરાયેલ ટોળનાકાને હટાવી સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ કરાઈ હતી.
18 ઓગસ્ટે ધરણાં; આજની બેઠકમાં 18 ઓગસ્ટે 5,000 જેટલા ખેડૂતો ટોલટેક્ષ સામે ધરણાં યોજવાનું એલાન કરાયું હતું. ધરણાં બાદ પણ માંગણી નહિ સંતોષાય તો બહેનો સાથે મળીને રસ્તા રોકો સહિતનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.
અસરગ્રસ્ત ગામડાંઓ; લક્ષ્મણપુરા, સુરજપુરા, કોઈટા પુરા, ગોકુળપુરા, માલપુરીયા, હસનપુર, ઉકરડા, જસપુરિયા, ચિત્રાસણી, રબારીવાસ, મલાણા, આંત્રોલી, પીરોજપુરા, રામપુરા, ખેમાણા, બાંટાવાડા, હેબતપુર, કોટડા, શિવનગર, મહાદેવીયા, કર્જા, ગોદડપુરા, જેથી, ચેખલા સહિતના અસરગ્રસ્ત ગામના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા.ખેમાણા; 20 કી.મી.ના અંતરમાં ટોલ ટેક્ષમાં છૂટ આપવાની માંગ,18 ઓગસ્ટે 5000 ખેડૂતો સાથે ધરણાંનું એલાન

પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા પાસે ટોલનાકુ આવેલું છે. જે ટોલનાકા પર ખેડૂતો અને સ્થાનિક લોકોની ખોટી કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે. ત્યારે આજે લક્ષ્મણપુરા ગામમાં બેઠક યોજાઇ હતી. જેમાં આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.
પાલનપુર પાસે ખેમાણા ટોલનાકા આજુબાજુના 20 કિલોમીટરના અંતરમાં આવતા ગામડાઓમાં વસતા ગ્રામજનો પાસેથી પણ ટોલ ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે. જેની સામે વિરોધ વ્યક્ત કરતા લક્ષ્મણપુરા ગામમાં ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં 500 થી વધુ ખેડૂતો ની બેઠક યોજાઇ હતી. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી 100 રૂપિયાના પાસ લેવાની માંગણી કરાતા ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. 27 ગામના ખેડૂતોની બેઠકમાં સ્થાનિકોને ટોલ ટેક્ષમાં છૂટ આપવાની સાથે સર્વિસ રોડની માંગ કરાઈ હોવાનું તાલુકા કિસાન સંઘના પ્રમુખ માવજી ભાઈ લોહે જણાવ્યું હતું.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત છતાં 20 કિલોમીટર ના અંતરમાં આવતા ગામડાંઓના ગ્રામજનો પાસેથી ખોટી રીતે ટોલ ટેક્ષ વસૂલવા સામે ખેડૂતોએ વિરોધ જતાવ્યો હતો. ખેડૂતોએ ગેરકાયદે ઉભું કરાયેલ ટોળનાકાને હટાવી સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ કરાઈ હતી.
18 ઓગસ્ટે ધરણાં; આજની બેઠકમાં 18 ઓગસ્ટે 5,000 જેટલા ખેડૂતો ટોલટેક્ષ સામે ધરણાં યોજવાનું એલાન કરાયું હતું. ધરણાં બાદ પણ માંગણી નહિ સંતોષાય તો બહેનો સાથે મળીને રસ્તા રોકો સહિતનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.
અસરગ્રસ્ત ગામડાંઓ; લક્ષ્મણપુરા, સુરજપુરા, કોઈટા પુરા, ગોકુળપુરા, માલપુરીયા, હસનપુર, ઉકરડા, જસપુરિયા, ચિત્રાસણી, રબારીવાસ, મલાણા, આંત્રોલી, પીરોજપુરા, રામપુરા, ખેમાણા, બાંટાવાડા, હેબતપુર, કોટડા, શિવનગર, મહાદેવીયા, કર્જા, ગોદડપુરા, જેથી, ચેખલા સહિતના અસરગ્રસ્ત ગામના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત છતાં 20 કિલોમીટર ના અંતરમાં આવતા ગામડાંઓના ગ્રામજનો પાસેથી ખોટી રીતે ટોલ ટેક્ષ વસૂલવા સામે ખેડૂતોએ વિરોધ જતાવ્યો હતો. ખેડૂતોએ ગેરકાયદે ઉભું કરાયેલ ટોળનાકાને હટાવી સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ કરાઈ હતી.
18 ઓગસ્ટે ધરણાં; આજની બેઠકમાં 18 ઓગસ્ટે 5,000 જેટલા ખેડૂતો ટોલટેક્ષ સામે ધરણાં યોજવાનું એલાન કરાયું હતું. ધરણાં બાદ પણ માંગણી નહિ સંતોષાય તો બહેનો સાથે મળીને રસ્તા રોકો સહિતનું ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.
અસરગ્રસ્ત ગામડાંઓ; લક્ષ્મણપુરા, સુરજપુરા, કોઈટા પુરા, ગોકુળપુરા, માલપુરીયા, હસનપુર, ઉકરડા, જસપુરિયા, ચિત્રાસણી, રબારીવાસ, મલાણા, આંત્રોલી, પીરોજપુરા, રામપુરા, ખેમાણા, બાંટાવાડા, હેબતપુર, કોટડા, શિવનગર, મહાદેવીયા, કર્જા, ગોદડપુરા, જેથી, ચેખલા સહિતના અસરગ્રસ્ત ગામના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા.ટેગ્સ:#Bharatiya Kisan Sangh#Palanpur-Abu Highway#Union Minister Nitin Gadkari#Khemana Toll Protest#Toll Tax Exemption Demand#Local Farmers Agitation#Mavji Bhai Loh#Service Road Demand#5000 Farmers Dharna#August 18 Protest#Toll Booth Controversy#Rural Rights Movement#Affected Villages#Lakshmanpura Meeting#Road Block Threat
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
