રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય16 મે, 2025| Super Admin

ગૃહ મંત્રાલયે 66 IAS અને IPS અધિકારીઓની બદલી કરી

ગૃહ મંત્રાલયે 66 IAS અને IPS અધિકારીઓની બદલી કરી

ગૃહ મંત્રાલયે 66 IAS અને IPS અધિકારીઓની બદલી કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે એક સૂચના જારી કરવામાં આવી છે, જે મુજબ ડીસીપી નવી દિલ્હી દેવેશ મહાલા અને ડીસીપી દક્ષિણ પશ્ચિમ સુરેન્દ્ર ચૌધરીને અરુણાચલ પ્રદેશ મોકલવામાં આવ્યા છે. જ્યારે સંજીવ કુમાર યાદવને જમ્મુ અને કાશ્મીરથી દિલ્હી પાછા મોકલી દેવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર