ગૃહ મંત્રાલયે 66 IAS અને IPS અધિકારીઓની બદલી કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે એક સૂચના જારી કરવામાં આવી છે, જે મુજબ ડીસીપી નવી દિલ્હી દેવેશ મહાલા અને ડીસીપી દક્ષિણ પશ્ચિમ સુરેન્દ્ર ચૌધરીને અરુણાચલ પ્રદેશ મોકલવામાં આવ્યા છે. જ્યારે સંજીવ કુમાર યાદવને જમ્મુ અને કાશ્મીરથી દિલ્હી પાછા મોકલી દેવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયે 66 IAS અને IPS અધિકારીઓની બદલી કરી





