વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પર બનેલ ગંભીરા પુલ પાદરામાં ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યુ છે. સ્થાનીક પ્રશાસન ખડેપગે ઉભુ છે. PM મોદીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી ખબરઅંતર પુછ્યા છે. https://twitter.com/PMOIndia/status/1942844327551447543 PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ખૂબ જ દુઃખદ છે, દરેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
ગંભીરા પુલ ધરશાઈ; અત્યાર સુધીમાં નવ લોકોના મોત પીએમ મોદીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો

ટેગ્સ:#PM MODI#Infrastructure Safety#Victim Support#rescue operations#Accident Investigation#Grief and condolences#Gambhira Bridge Collapse#Mahisagar River#Vadodara District#Padra Incident#Gujarat CM Bhupendra Patel#PMNRF
સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતમાં 17 મેથી સ્વ-ગણતરી શરૂ થશે, 1 જૂનથી ઘરગથ્થુ ગણતરી; 33 પ્રશ્નો પૂછવામાં આવશે
1 દિવસ પહેલા
ગુજરાતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'સોમનાથ અમૃત મહોત્સવ'માં હાજરી આપશે, વડોદરામાં છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે
3 દિવસ પહેલા
ગુજરાતએક જ પરિવાર ચાર લોકોએ કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું
4 દિવસ પહેલા
ગુજરાતસુરત બેંક લૂંટ કેસ: હથિયાર રિકવરી દરમિયાન આરોપીનું ફાયરિંગ, પોલીસે વળતા જવાબમાં પગે ગોળી મારી
6 દિવસ પહેલા
