પાલનપુરના જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાનાર છે. ત્યારે ઇવીએમ મશીનોને જગાણા સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. CCTV કેમેરા ની બાજ નજર વચ્ચે EVM મશીન રખાયા છે. જગાણા એન્જીનીયરિંગ કોલેજમાં EVM મશીનો ઉપર હાલમાં BSF ના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચોકી પહેરો કરી રહ્યા છે. આગામી 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. ત્યારે કમળ ખીલશે કે ગુલાબ ખીલશે કે પછી અપક્ષ ઉમેદવાર બેટ વીંઝશે તે જોવું રહ્યું..!- હોમ
- /Uncategorized
- /વાવના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ; જગાણા એન્જીનિયરીગ કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઇવીએમ રખાયા
વાવના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ; જગાણા એન્જીનિયરીગ કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઇવીએમ રખાયા

રાજ્યભરમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેલી વાવ વિધાનસભા સભાની પેટા ચૂંટણીમાં 70.55% જેટલું મતદાન થયું છે. જેમાં 10 ઉમેદવારોના ભાવિ EVM માં કેદ થઈ ગયા છે. ત્યારે ઇવીએમને જગાણા ખાતે રખાયા છે.
પાલનપુરના જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાનાર છે. ત્યારે ઇવીએમ મશીનોને જગાણા સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. CCTV કેમેરા ની બાજ નજર વચ્ચે EVM મશીન રખાયા છે. જગાણા એન્જીનીયરિંગ કોલેજમાં EVM મશીનો ઉપર હાલમાં BSF ના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચોકી પહેરો કરી રહ્યા છે. આગામી 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. ત્યારે કમળ ખીલશે કે ગુલાબ ખીલશે કે પછી અપક્ષ ઉમેદવાર બેટ વીંઝશે તે જોવું રહ્યું..!
પાલનપુરના જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાનાર છે. ત્યારે ઇવીએમ મશીનોને જગાણા સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. CCTV કેમેરા ની બાજ નજર વચ્ચે EVM મશીન રખાયા છે. જગાણા એન્જીનીયરિંગ કોલેજમાં EVM મશીનો ઉપર હાલમાં BSF ના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચોકી પહેરો કરી રહ્યા છે. આગામી 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. ત્યારે કમળ ખીલશે કે ગુલાબ ખીલશે કે પછી અપક્ષ ઉમેદવાર બેટ વીંઝશે તે જોવું રહ્યું..!સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
