રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ23 ડિસેમ્બર, 2024| Super Admin

પાટણ શહેરમાં વેરાઇ ચકલા થી સુભાષચોક પમ્પીંગ સુધી ભૂગર્ભ લાઈનની કામગીરી શરૂ કરાઈ

પાટણ શહેરમાં વેરાઇ ચકલા થી સુભાષચોક પમ્પીંગ સુધી ભૂગર્ભ લાઈનની કામગીરી શરૂ કરાઈ
નવીન રોડ બનાવ્યાં બાદ ખોદકામની કામગીરી હાથ ધરાતા પાલિકા સતાધીશો ની અણ આવડત જોવા મળી ગુજરાત રાજ્ય શહેરી વિકાસ બોર્ડ દ્વારા પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તેમજ ઓજી વિસ્તારમાં આવતા નવ જેટલા વિવિધ વિસ્તારોમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની લાઇન નાખવાની કામગીરી શરુ કરવામાં આવી છે જોકે પાલિકા દ્વારા નવા રોડ બનાવ્યા ને થોડા દિવસોમાં જ હાથ ધરવામાં આવેલી આ ખોદકામની કામગીરી ને લીધે પ્રબુધ્ધ નગરજનોમાં  પાલિકા ના સતાધીશો ના અણધડ વહીવટ થી નારાજગીનો સુર ઉઠવા પામ્યો છે. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારથી સુભાષચોક પંપીંગ સ્ટેશન સુધી જીયુડીસી દ્વારા જેસીબી મશીન ની મદદથી હાથ ધરવામાં આવેલ ગટર લાઈન ની કામગીરી ને લઇ તાજેતરમાં જ બનાવેલ રોડ તોડી નંખાતા પાલિકા ના સતાધીશો ની અણ આવડત છતી થતા શહેરના પ્રબુદ્ધ નગરજનોમાં પાલિકા સામે નારાજગી ઉભી થવા પામી છે. તો ખોદકામની કામગીરી ને લઇ વાહન ચાલકો  સહિત રાહદારીઓ પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. નગરપાલિકા તંત્રના અણઘડ વહીવટને કારણે નવીન રોડ રસ્તા બનાવ્યા બાદ રોડ ખોદવાની કામગીરી હાથ ધરવામાં  આવતા પાલિકાને આર્થિક રીતે બોજો પણ સહન કરવાની ફરજ પડશે તેવું નગરજનોમાં ચડાઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર