બહેનોની માંગ છે કે સરકાર દ્વારા સારા 5G અને વધુ સ્ટોરેજવાળા મોબાઈલ આપવામાં આવે. આંગણવાડીનો મુખ્ય હેતુ બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ આપવાનો છે. પરંતુ હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન કામગીરી એટલી વધી ગઈ છે કે મૂળ હેતુ જળવાતો નથી અને બહેનો સતત માનસિક તણાવ અનુભવે છે. માનદ વેતન પર કામ કરતી બહેનોને સરકારી કર્મચારી ન ગણીને તેમની પાસે બિનજરૂરી કામો કરાવવામાં આવે છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કામ બાબતે બહેનોને છૂટા કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે. 50 વર્ષની સેવા બાદ પણ બહેનો હજુ 'માનદ વેતન' ના માળખામાં જ સીમિત છે. નામદાર હાઈકોર્ટના આદેશોનું પાલન કરીને બહેનોને માનદ વેતનમાંથી મુક્તિ આપી કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
આંગણવાડી બહેનોએ આશા વ્યક્ત કરી છે કે પ્રાંત અધિકારી અને સરકાર તેમની લાગણીઓને સમજીને આ બાબતે સત્વરે હકારાત્મક ઉકેલ લાવશે, જેથી બાળકોના શિક્ષણ અને પોષણનું કાર્ય સુપેરે ચાલી શકે.
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2026
ડીસા ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતર્યા

આંગણવાડી કેન્દ્રોની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં, પાયાનું કામ કરતી કાર્યકર બહેનો આજે પણ અન્યાય અને અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તાજેતરમાં પ્રાંત અધિકારીને ઉદ્દેશીને કરવામાં આવેલી રજૂઆતમાં આંગણવાડી કાર્યકરોએ તેમની પડતર માંગણીઓ અને કામના ભારણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.ટેકનોલોજીનું સરકાર દ્વારા કોઈ મોબાઈલ સુવિધા આપવામાં આવી નથી, છતાં નવી-નવી એપ્લિકેશનો દ્વારા ઓનલાઈન કામનું દબાણ કરવામાં આવે છે. બહેનો પાસે પૂરતી સ્ટોરેજ ક્ષમતાવાળા કે મોંઘા મોબાઈલ ન હોવાથી અને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોવાથી કામ કરવું અત્યંત મુશ્કેલ બન્યું છે.
બહેનોની માંગ છે કે સરકાર દ્વારા સારા 5G અને વધુ સ્ટોરેજવાળા મોબાઈલ આપવામાં આવે. આંગણવાડીનો મુખ્ય હેતુ બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ આપવાનો છે. પરંતુ હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન કામગીરી એટલી વધી ગઈ છે કે મૂળ હેતુ જળવાતો નથી અને બહેનો સતત માનસિક તણાવ અનુભવે છે. માનદ વેતન પર કામ કરતી બહેનોને સરકારી કર્મચારી ન ગણીને તેમની પાસે બિનજરૂરી કામો કરાવવામાં આવે છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કામ બાબતે બહેનોને છૂટા કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે. 50 વર્ષની સેવા બાદ પણ બહેનો હજુ 'માનદ વેતન' ના માળખામાં જ સીમિત છે. નામદાર હાઈકોર્ટના આદેશોનું પાલન કરીને બહેનોને માનદ વેતનમાંથી મુક્તિ આપી કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
આંગણવાડી બહેનોએ આશા વ્યક્ત કરી છે કે પ્રાંત અધિકારી અને સરકાર તેમની લાગણીઓને સમજીને આ બાબતે સત્વરે હકારાત્મક ઉકેલ લાવશે, જેથી બાળકોના શિક્ષણ અને પોષણનું કાર્ય સુપેરે ચાલી શકે.
બહેનોની માંગ છે કે સરકાર દ્વારા સારા 5G અને વધુ સ્ટોરેજવાળા મોબાઈલ આપવામાં આવે. આંગણવાડીનો મુખ્ય હેતુ બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ આપવાનો છે. પરંતુ હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન કામગીરી એટલી વધી ગઈ છે કે મૂળ હેતુ જળવાતો નથી અને બહેનો સતત માનસિક તણાવ અનુભવે છે. માનદ વેતન પર કામ કરતી બહેનોને સરકારી કર્મચારી ન ગણીને તેમની પાસે બિનજરૂરી કામો કરાવવામાં આવે છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કામ બાબતે બહેનોને છૂટા કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે. 50 વર્ષની સેવા બાદ પણ બહેનો હજુ 'માનદ વેતન' ના માળખામાં જ સીમિત છે. નામદાર હાઈકોર્ટના આદેશોનું પાલન કરીને બહેનોને માનદ વેતનમાંથી મુક્તિ આપી કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
આંગણવાડી બહેનોએ આશા વ્યક્ત કરી છે કે પ્રાંત અધિકારી અને સરકાર તેમની લાગણીઓને સમજીને આ બાબતે સત્વરે હકારાત્મક ઉકેલ લાવશે, જેથી બાળકોના શિક્ષણ અને પોષણનું કાર્ય સુપેરે ચાલી શકે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
2 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
