સાબરકાંઠા જિલ્લાના વડાલી હાઈવે પર શ્રદ્ધા અને ભક્તિના માર્ગે નીકળેલા એક પદયાત્રી માટે કાળ ભેટી ગયો હોય તેવી કરુણ ઘટના બની છે. ઇડરથી ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શને પગપાળા જઈ રહેલા 43 વર્ષીય શ્રદ્ધાળુને વડાલી નજીક એક પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માઈભક્તોના સંઘમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે/ અને પરિવારમાં માતમ છવાયો છે.
વડાલી પાસે અકસ્માત: ખેડબ્રહ્મા દર્શને જતાં ઇડરના પદયાત્રીનું બાઈકની ટક્કરે મોત નિપજ્યું

ટેગ્સ:#Wadali Accident
સંબંધિત સમાચાર
અરવલ્લીભિલોડા બજારમાં આખલા યુદ્ધ: વેપારીઓ અને રાહદારીઓમાં મચી ભારે અફરાતફરી
7 કલાક પહેલા
અરવલ્લીઅરવલ્લી LCBની મોટી રેડ: કઠવથ પાસેથી ₹6.66 લાખના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપાયો
9 કલાક પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં AAPનો આક્રોશ: ચૈતર વસાવા મામલે મોડાસામાં પદયાત્રા યોજી સરકારને ઘેરી
9 કલાક પહેલા
અરવલ્લીશામળાજી પોલીસની સફળતા: ગુમ થયેલો મોબાઈલ શોધી અરજદારને સોંપાયો
3 દિવસ પહેલા
