શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર "તા.૩૦/૦૪/૨૦૨૫ વૈશાખ સુદ-૩ (ત્રીજ) થી તા.૨૬/૦૬/૨૦૨૫ ને અષાઢ સુદ-૧ (એકમ)" સુધી માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સવારે ૦૭:૩૦ થી ૧૦:૪૫, રાજભોગ આરતી ૧૨:૩૦ થી ૧:૦૦, દર્શન બપોર ૦૧:૦૦ થી ૦૪:૩૦, આરતી સાંજે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સાંજે ૦૭:૩૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે. તા.૩૦/૦૪/૨૦૨૫ થી તા.૨૬/૦૬/૨૦૨૫ સુધી માતાજીનો અન્નકુટ થઈ શકશે નહિ. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.
શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

ટેગ્સ:#cultural significance#Public Notice#Temple Management#Seasonal Changes#Shri Arasuri Ambaji Temple#Aarti Timings#Darshan Timings#Pilgrim Convenience#Temple Trust Announcement#Religious Practices#Schedule Changes#Vaishakh Sud-3#Ashadh Sud-1#Temple Operations#Morning and Evening Aarti#Timing Adjustments#Ambaji Pilgrimage
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરના જગાણામાં રીંછ દેખાતા ફફડાટ; વન વિભાગે ભારે જહેમત બાદ રીંછને ઝડપ્યું
3 દિવસ પહેલા
બનાસકાંઠાજણસીની આવક : ડીસા માર્કેટયાર્ડોમાં ઉનાળુ સીઝનની નવી બાજરીની આવક શરૂ
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા : કુંભલમેર પાસે SOGનો સપાટો, કારમાંથી બે ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સો ઝડપાયા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબુટલેગરોમાં ફફડાટ ! લાખણીના ગોઢા ફાટક પાસે પોલીસનો દરોડો, લાખોનો દારૂ ઝડપાયો
3 દિવસ પહેલા
