અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા દઘાલિયા ગામના ડુંગરાળ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ કકરાઈમાતા મંદિરની નજીક આવેલા જંગલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે મોટા પ્રમાણમાં વનસ્પતિ અને કિંમતી જંગલ બળીને ખાખ થઈ ગયું છે. સ્થાનિક લોકો અને વન વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસાના દઘાલિયા ડુંગરે ભીષણ આગ: કકરાઈમાતા મંદિર પાસે જંગલ ખાખ

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ
2 દિવસ પહેલા
અરવલ્લીજોખમી સફર: શામળાજી મેશ્વો ડેમ રોડ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી અકસ્માતનો ભય
3 દિવસ પહેલા
અરવલ્લીમેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ
5 દિવસ પહેલા
અરવલ્લીશામળાજી ચેકપોસ્ટ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: લક્ઝરી બસના ગુપ્ત ખાનામાંથી ₹21.62 લાખનો દારૂ ઝડપાયો
6 દિવસ પહેલા
