રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય8 જૂન, 2025| Super Admin

ભારતમાંથી ૩૧ બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલાશે: દિલ્હી પોલીસે પ્રક્રિયા શરૂ કરી

ભારતમાંથી ૩૧ બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલાશે: દિલ્હી પોલીસે પ્રક્રિયા શરૂ કરી

દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા ૩૧ બાંગ્લાદેશી નાગરિકોને તેમના વતન પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નાગરિકોને દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હતા અને તેમની પાસે ભારતમાં રહેવા માટે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા.પોલીસે જણાવ્યું કે, આ પ્રક્રિયા ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કાર્યવાહી ચાલુ રહેશે.

સંબંધિત સમાચાર