Home minister

અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

ઓપરેશન સિંદૂર પર અમિત શાહનું નિવેદન

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓને નિર્દયતાથી નિશાન બનાવ્યા. પીએમ મોદીએ કહ્યું હતું કે આનો યોગ્ય જવાબ…

ભારતમાં યોગદાન આપનારાઓનું સ્વાગત છે, ઘુસણખોરો સામે કડક કાર્યવાહી જરૂરી છે’, ઇમિગ્રેશન અને વિદેશી બિલ પર અમિત શાહ બોલ્યા

આજકાલ, દેશમાં નવા ઇમિગ્રેશન બિલ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. ઘૂસણખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલા આ…

યુવાધન બરબાદ; સરકાર અને પોલીસની ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગતનો આરોપ

સરકાર અને પોલીસની ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગતનો આરોપ; ગુજરાતમાં ડ્રગ્સના વધતા જતા દૂષણ સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરકાર પર…

અમિત શાહે ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી, CM પટેલ પણ હતા હાજર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના…

દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા

દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા છે. તેમણે કહ્યું છે કે, ‘આજે…