ઉત્તર-પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાના અને ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે. અત્યાર સુધીમાં 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે એક ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. સાત ફાયર એન્જિન સહિત ઘણી ટીમો કામ કરી રહી છે.
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી કાટમાળ નીચે દટાઈ જવાથી બે લોકોના મોત

ટેગ્સ:#public safety#injuries#Casualties#Rescue Operation#Emergency Services#disaster response#Fire Department#Police Involvement#structural failure#Urban Safety#Trapped Individuals#Building Collapse#Delhi Incident#Welcome Area#Northeast Delhi
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયઔદ્યોગિક અને વાણિજ્યિક LPG ગ્રાહકો માટે મોટી રાહત, સરકારે જથ્થાબંધ પુરવઠા પરના નિયંત્રણો હટાવ્યા
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયએર ઇન્ડિયા એક્સપ્રેસે મોટી જાહેરાત કરી! ગુવાહાટીથી પહેલી વાર દુબઈ અને અબુ ધાબીની સીધી ફ્લાઇટ્સ શરૂ થશે
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયલ્યો બોલો... નાગપુરમાં જમાઈ સાસુ પર દુષ્કર્મ આચર્યું
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયકેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક: હત્યાનું કાવતરું લોહગઢ કિલ્લામાં ઘડવામાં આવ્યું હતું
2 દિવસ પહેલા
