રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય14 મે, 2025| Super Admin

ભારતીય સેનાના ત્રણેય વડાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા; ઓપરેશન વિશે માહિતી આપી

ભારતીય સેનાના ત્રણેય વડાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા; ઓપરેશન વિશે માહિતી આપી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી. https://twitter.com/rashtrapatibhvn/status/1922535492056146151 પાકિસ્તાન સાથેની સરહદ પર યુદ્ધવિરામ બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ અને સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક યોજાશે.પહેલગામ હુમલા પછી, સીસીએસની બે બેઠકો થઈ ચૂકી છે. આજે યોજાનારી બેઠકોમાં 'ઓપરેશન સિંદૂર' પછીની રણનીતિ, પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ અને યુદ્ધવિરામ પછીની પરિસ્થિતિ પર ચર્ચા થઈ શકે છે તેવું માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર