રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય2 ઑગસ્ટ, 2025| Super Admin

શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો

શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો

મંદિરમાં પૂજા કરતી વખતે વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર નિશાન સાધતી શિવલિગ પર વીંછી ટિપ્‍પણી બદલ થરૂરે સામે કેસ દાખલ કર્યો હતોઃ થરૂરે હાઇકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી કોંગ્રેસ સાંસદ શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો છે. આ કેસ મંદિરમાં વડા પ્રધાન મોદીની પૂજા દરમિયાન શિવલિગ પર થરૂરની વીંછી ટિપ્‍પણી સાથે સંબંધિત છે. ન્‍યાયાધીશ સુંદરેશ અને ન્‍યાયાધીશ સિહની બેન્‍ચે સુનાવણી ૧૫ સપ્‍ટેમ્‍બર સુધી મુલતવી રાખી છે. થરૂરે હાઇકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી હતી.      

સંબંધિત સમાચાર