- હોમ
- /Uncategorized
- /જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે
જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે

દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા
સંબંધિત સમાચાર
Uncategorizedરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ભુવનેશ્વર કુમારને 10.75 કરોડ રૂપિયામાં અને મુંબઈએ દીપકને 9.25 કરોડમાં ખરીદ્યો
1 વર્ષ પહેલા
Uncategorizedચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો મોટો દાવ વૃદ્ધો માટે કરી મોટી જાહેરાત
1 વર્ષ પહેલા
Uncategorizedવિપક્ષી પાર્ટીઓએ અદાણી ગ્રૂપ પર અમેરિકામાં આરોપો પર સંસદમાં ચર્ચાની માંગ
1 વર્ષ પહેલા
Uncategorizedસુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી વધતા પ્રદૂષણ વચ્ચે શાળાઓ ખુલશે કે નહીં?
1 વર્ષ પહેલા
