જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે

દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયભારતનો વિકાસ દર એક સમયે પાકિસ્તાન કરતા ધીમો હતો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, મોટી દુર્ઘટના ટળી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી નીતિશ કુમારને મળ્યા, ખભા પર હાથ મૂક્યો અને મુખ્યમંત્રીએ હાથ જોડી દીધા
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયજંતર-મંતરના વિરોધ પછી, દીપકનું ધ્યાન શાળાઓ પર, સુધારવા માટે એક ઝુંબેશ શરૂ કરશે
1 દિવસ પહેલા
