જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા : કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જાણો તેમના વિશે

દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લીધું છે. જસ્ટિસ ચંદ્રચુડ રવિવારે નિવૃત્ત થયા
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ પર FDA ની મોટી કાર્યવાહી
8 કલાક પહેલા
રાષ્ટ્રીયCBSE એ ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું
8 કલાક પહેલા
રાષ્ટ્રીય
'Shortcut Will Cut You Short', રીલ યુગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ યુવાનોને સલાહ આપી
9 કલાક પહેલા
રાષ્ટ્રીયવાયરસે ભારે તબાહી મચાવી દીધી! 20 દિવસમાં ચેપથી 1,000 લોકો મોત
11 કલાક પહેલા
