મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તબિયત બગડી શિંદે નારાજ હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા

મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક લથડી છે. તાવ અને થાકને કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ દિવસોમાં તે પોતાના વતન સતારામાં છે. દિલ્હીથી પરત આવ્યા બાદ તેઓ થોડો સમય મુંબઈમાં રહ્યા અને પછી અચાનક સતારા ચાલ્યા ગયા. એકનાથ શિંદે નારાજ હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે.
મુખ્યમંત્રી પદની રેસમાં ફડનીસ સૌથી આગળ: ભાજપના નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે નવી સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે થશે. નેતાએ કહ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા ફડણવીસ મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ છે.
સંબંધિત સમાચાર
રાજકારણઆદિત્ય ઠાકરેએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, "અમે નાના લોકો છીએ, અમને પીએમ મોદી સુધી પહોંચ નથી"
1 દિવસ પહેલા
રાજકારણતમિલનાડુમાં વંદે માતરમને પડકાર! સરકારી કાર્યક્રમોમાં રાજ્ય ગીત "તમિલ થાઈ વઝ્થુ" સૌથી પહેલા ગાવામાં આવશે, વિધાનસભામાં ઠરાવ પસાર.
2 દિવસ પહેલા
રાજકારણઅભિષેક બેનર્જીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત
2 દિવસ પહેલા
રાજકારણNCPના તમામ આઠ સાંસદો ટૂંક સમયમાં PM મોદીને મળશે
2 દિવસ પહેલા
