એસ. જયશંકર અને અબ્બાસ અરાઘચી વચ્ચે ફરી એકવાર વાતચીત થઈ છે. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય બાબતો તેમજ બ્રિક્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, "ગઈકાલે રાત્રે ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી સાથે બીજી વાતચીત થઈ. દ્વિપક્ષીય બાબતોની સાથે, બ્રિક્સ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ."
એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયતમામ રેકોર્ડ તોડવા આવી રહી છે 'બાહુબલી 3'
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસુરતમાં એક ચોંકાવનારી ઘટના, શોમાં હોવાનું કહી કરી કરોડોની છેતરપિંડી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયટાંકીની સફાઈ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોના કરુણ મોત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદા
1 દિવસ પહેલા
