ફેક ન્યૂઝ ફેલાવવા બદલ કેસ કર્ણાટકમાં બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા વિરુદ્ધ FIR

ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેજસ્વી સૂર્યા અને કેટલાક કન્નડ ન્યૂઝ પોર્ટલના સંપાદકો વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે આ અંગે માહિતી આપતાં પોલીસે કહ્યું કે સૂર્યા અને અન્યો પર એક ખેડૂતની આત્મહત્યાના મામલાને વકફ બોર્ડ સાથે જમીન વિવાદ સાથે જોડીને નકલી સમાચાર ફેલાવવાનો આરોપ છે. આ ન્યૂઝ પોર્ટલના સમાચાર 'X' પર શેર કરતાં, સૂર્યાએ 7 નવેમ્બરના રોજ આક્ષેપ કર્યો હતો કે હાવેરી જિલ્લાના એક ખેડૂતે વકફ બોર્ડ દ્વારા તેની જમીન સંપાદિત કરવામાં આવી હોવાની જાણ થતાં કથિત રીતે આત્મહત્યા કરી હતી.
સંબંધિત સમાચાર
રાજકારણબંગાળ SIR કેસમાં સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો
1 દિવસ પહેલા
રાજકારણઆદિત્ય ઠાકરેએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, "અમે નાના લોકો છીએ, અમને પીએમ મોદી સુધી પહોંચ નથી"
1 દિવસ પહેલા
રાજકારણતમિલનાડુમાં વંદે માતરમને પડકાર! સરકારી કાર્યક્રમોમાં રાજ્ય ગીત "તમિલ થાઈ વઝ્થુ" સૌથી પહેલા ગાવામાં આવશે, વિધાનસભામાં ઠરાવ પસાર.
1 દિવસ પહેલા
રાજકારણઅભિષેક બેનર્જીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત
2 દિવસ પહેલા
