પશ્ચિમ નાઇજીરીયામાં બુર્કિના ફાસોની સરહદ પર પશુ તસ્કરો સામે કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવેલી લશ્કરી ટુકડી પર સશસ્ત્ર હુમલાખોરોએ હુમલો કર્યો. સશસ્ત્ર હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઓછામાં ઓછા 10 સૈનિકો માર્યા ગયા. નાઇજીરીયાની લશ્કરી સરકારે આ હુમલાની માહિતી આપી છે. સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તકઝત ગામમાં પશુ તસ્કરોને પકડવા માટે સેનાની ટુકડી તૈનાત કરવામાં આવી હતી. "ઓપરેશન દરમિયાન, ગુનેગારોના એક જૂથે સુરક્ષા દળો પર હુમલો કર્યો જેમાં અમારા 10 સૈનિકો માર્યા ગયા," નિવેદનમાં કહેવામાં આવ્યું છે. હુમલાખોરો ભાગી ગયા હતા પરંતુ સેનાએ મંગળવારે 15 આતંકવાદીઓને પકડી લીધા અને ઠાર માર્યા, એમ તેમાં જણાવાયું છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /નાઇજીરીયામાં હુમલો, 10 સૈનિકો શહીદ, જવાબમાં સેનાએ 15 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા
નાઇજીરીયામાં હુમલો, 10 સૈનિકો શહીદ, જવાબમાં સેનાએ 15 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયટ્રમ્પની ચીન મુલાકાત પર દુનિયા નજર; ઈરાન સંકટ વચ્ચે બંને નેતાઓ મળશે. કયા મુદ્દાઓ પર થશે ચર્ચા ?
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયપાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં 9 લોકોના મોત, અનેક ઘાયલ
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાતની તારીખ જાહેર, જાણો ક્યારે મળશે શી જિનપિંગને
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયશું મિડલ ઈસ્ટમાં શાંતિ પુનઃસ્થાપિત થશે? ઈરાને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવનો જવાબ આપ્યો
3 દિવસ પહેલા
